Wednesday, 22 November 2017

મને પિયારું લાગે શ્રીજી તારું નામ

મને પિયારું લાગે  (2) શ્રીજી  તારું નામ
તન મન ધન શ્રીજી ના ચરણો માં  / (2)
ભૂલી છોડી દીધા (2) સઘળા કામ 
તન મન ધન શ્રીજી ના ચરણો માં  /(2)
શ્રીનાથજી, શ્રીનાથજી,શ્રીનાથજી, શ્રીનાથજી 

મન મંદિરિયે તુલસી ની માળા 
ભવ બંધન ના તોડશે તાળા  (2)
મારુ ઘર બને (2) રુડું વ્રજ ધામ 
તન મન ધન શ્રીજી ના ચરણો માં 
મને પિયારું લાગે........................
શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી  

આઠ પ્રહર બની રહુ તારી દાસી
ચરણો માં તારા મથુરા ને કાશી  (2)
મારી એક હવે (2) હૈયા કેરી હામ 
તન મન ધન શ્રીજી ના ચરણો માં  
મને પિયારું લાગે..........................
શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી 

પલ -પલ જાયે એક -એક લાખ ની 
જીવન વીતાવશું શ્રીજી ના યાદ માં 
હૂતો વિનંતી  (2) કરું વારંવાર 
તન મન ધન શ્રીજી ના ચરણો માં
 મને પિયારું લાગે........................ 
શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી 


shreenathji bhajan






No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...